Site icon

પૂર્વ CEAના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનું કદ વધ્યું- સરકારે IMFમાં સોંપી આ મોટી જવાબદારી

News Continuous Bureau | Mumbai

ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર(Former Chief Economic Adviser of India) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને(Krishnamurthy Subramaniam) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં(International Monetary Fund) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર(Executive Director) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

કેબિનેટની નિમણૂક સમિતિએ(Appointments Committee of Cabinet) સુબ્રમણ્યમને મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. 

તેમની નિમણૂક 1 નવેમ્બર, 2022 થી અથવા આગળના આદેશો સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.

તેઓ ડૉ. સુરજીત એસ. ભલ્લાનું(Dr. Surjeet S. of Bhalla) સ્થાન લેશે જેમનો કાર્યકાળ 31 ઓક્ટોબર, 2022 સુધીનો છે. 

ઉલ્લેખનીય છે કે ડૉ. સુરજીત એસ.ભલ્લાને ત્રણ વર્ષના સમયગાળા માટે મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version