Site icon

વડાપ્રધાન મોદીના સલાહકાર તરીકે નિમાયા અમિત ખરે, અગાઉ આ પદેથી થયા હતા નિવૃત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર

પૂર્વ કેન્દ્રીય સચિવ (HRD) અને 1985 બેચના IAS અધિકારી અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી છે. 

અમિત ખરેની બે વર્ષ માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે.

ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિંહાએ આ વર્ષે સલાહકાર તરીકે પીએમઓ છોડ્યા બાદ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે અમિત ખરે 30 સપ્ટેમ્બરે સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.  

 કેરળ સેશન્સ કોર્ટનો કિસ્સો : દહેજના ભૂખ્યા પતિએ પત્નીને કોબ્રા સાપથી કરડાવીને મારી નાખી

Red Fort Blast: ઇન્ટરનેશનલ કાવતરું: તુર્કીમાં મીટિંગ, લાલ કિલ્લા પર બ્લાસ્ટનો પ્લાન! ‘આતંકવાદી ડૉક્ટરો’એ આ ખાસ App દ્વારા ઘડી ખતરનાક રણનીતિ.
Delhi Blast Conspiracy: સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા: દેશના અનેક ભાગોમાં ધમાકા કરવાની આતંકવાદીઓની યોજના નિષ્ફળ, કેવી રીતે બન્યું સંભવ?
Delhi Mahipalpur Blast: દિલ્હીના મહિપાલપુરમાં ધમાકાનો અવાજ સંભળાયો, પોલીસે કરી સ્પષ્ટતા
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Exit mobile version