Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીના સલાહકાર તરીકે નિમાયા અમિત ખરે, અગાઉ આ પદેથી થયા હતા નિવૃત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

મંગળવાર

પૂર્વ કેન્દ્રીય સચિવ (HRD) અને 1985 બેચના IAS અધિકારી અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી છે. 

અમિત ખરેની બે વર્ષ માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે.

ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિંહાએ આ વર્ષે સલાહકાર તરીકે પીએમઓ છોડ્યા બાદ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે અમિત ખરે 30 સપ્ટેમ્બરે સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.  

 કેરળ સેશન્સ કોર્ટનો કિસ્સો : દહેજના ભૂખ્યા પતિએ પત્નીને કોબ્રા સાપથી કરડાવીને મારી નાખી

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version