Site icon News Continuous Bureau | Mumbai

પુર્વ પીએમ મનમોહન સિંહની હોસ્પિટલમાંથી છુટ્ટી, તબિયત માં સુધારો થતા ડોક્ટઓએ રજા આપી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

12 મે 2020

87 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે 'તેઓ સ્વસ્થ છે અને ઘરે જઈ શકે એમ છે'. નોંધનીય છે કે બે દિવસ અગાઉ મનમોહન સિંહને કોઈ નવી દવાનું રિએકશન આવતાં તેમ જ તાવ પણ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. અહીં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2009માં તેઓ વડાપ્રધાન હતા તે વેળા અહીં જ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી..

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version