Site icon News Continuous Bureau | Mumbai

પુર્વ પીએમ મનમોહન સિંહની હોસ્પિટલમાંથી છુટ્ટી, તબિયત માં સુધારો થતા ડોક્ટઓએ રજા આપી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

12 મે 2020

87 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે 'તેઓ સ્વસ્થ છે અને ઘરે જઈ શકે એમ છે'. નોંધનીય છે કે બે દિવસ અગાઉ મનમોહન સિંહને કોઈ નવી દવાનું રિએકશન આવતાં તેમ જ તાવ પણ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. અહીં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2009માં તેઓ વડાપ્રધાન હતા તે વેળા અહીં જ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી..

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version