Site icon News Continuous Bureau | Mumbai

પુર્વ પીએમ મનમોહન સિંહની હોસ્પિટલમાંથી છુટ્ટી, તબિયત માં સુધારો થતા ડોક્ટઓએ રજા આપી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

12 મે 2020

87 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે 'તેઓ સ્વસ્થ છે અને ઘરે જઈ શકે એમ છે'. નોંધનીય છે કે બે દિવસ અગાઉ મનમોહન સિંહને કોઈ નવી દવાનું રિએકશન આવતાં તેમ જ તાવ પણ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. અહીં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2009માં તેઓ વડાપ્રધાન હતા તે વેળા અહીં જ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી..

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version