Site icon

 Breaking news : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ કોરોના ગ્રસ્ત થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની ઉપર ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. જો કે આ સંદર્ભે બહુ જલદી હોસ્પિટલ દ્વારા જાણકારી જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version