Site icon

 Breaking news : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ કોરોના ગ્રસ્ત થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની ઉપર ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. જો કે આ સંદર્ભે બહુ જલદી હોસ્પિટલ દ્વારા જાણકારી જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version