Site icon

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિકટના સ્નેહીજન નું દુઃખદ નિધન.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના ફઇના પુત્ર બલદેવસિંહ સાહનીનું નિધન થયું.

થોડા દિવસ અગાઉ તેઓને કોરોના ચેપ લાગ્યો હતો.

Join Our WhatsApp Community

તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા અને સોમવારે કોવિડ ગાઇડલાઇન હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બલદેવ સાહનીના અવસાનના સમાચાર મળતાની સાથે જ પંજાબના રાજપુરામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

અંતે મહારાષ્ટ્ર સરકારની કબૂલી : દેવેન્દ્ર ફડનવીસ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર માટે જ ખરીદવા ગયા હતા.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version