Site icon

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિકટના સ્નેહીજન નું દુઃખદ નિધન.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના ફઇના પુત્ર બલદેવસિંહ સાહનીનું નિધન થયું.

થોડા દિવસ અગાઉ તેઓને કોરોના ચેપ લાગ્યો હતો.

Join Our WhatsApp Community

તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા અને સોમવારે કોવિડ ગાઇડલાઇન હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બલદેવ સાહનીના અવસાનના સમાચાર મળતાની સાથે જ પંજાબના રાજપુરામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

અંતે મહારાષ્ટ્ર સરકારની કબૂલી : દેવેન્દ્ર ફડનવીસ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર માટે જ ખરીદવા ગયા હતા.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version