Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના એક ક્ષેત્રીય દળના નેતાને ભરખી ગયો 

રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ તથા દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીત સિંહનું આજે નિધન થઈ ગયું છે.

82 વર્ષના અજીત સિંહ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. 

Join Our WhatsApp Channel

તેમની તબિયત મંગળવાર રાતથી ખૂબ જ નાજુક હતી અને ગુરુગ્રામની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

મીડિયા અહેવાલ અનુસાર કોરોના વાયરસ સંક્રમણના કારણે તેમના ફેફસામાં વાયરસ ફેલાઈ ગયો હતો.

તેઓ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા ગણાતા હતા અને બાગપતથી 7 વાર સાંસદ તથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા હતા.

પેટ્રોલ-ડીઝલ સતત ત્રીજા દિવસે મોંઘા થયા, જાણો આજના નવા ભાવ..
 

Bihar Train Fire। મોત સામે દેખાતા જ મચી ચીસાચીસ ટ્રેનમાં અચાનક ફાટી નીકળી ભયાનક આગ, મુસાફરોએ ચાલુ ટ્રેને કૂદીને બચાવ્યા જીવ!
NEET Paper Leak। NEET પેપર લીક મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી, લાતુરની ૧૦૦ કરોડની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રડાર પર; જાણો શું ખુલાસો થયો
Monsoon Update। એક તરફ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, બીજી તરફ દિલ્હીયુપીમાં રેકોર્ડબ્રેક ગરમી; જાણો તમારા રાજ્યમાં ક્યારે મળશે રાહત
Gig Workers Strike। પેટ્રોલડીઝલના ભાવ વધારાથી ગિગ વર્કર્સ માં ભારે આક્રોશ આવતીકાલે દેશભરમાં ૫ કલાકની હડતાળની જાહેરાત
Exit mobile version