Site icon News Continuous Bureau | Mumbai

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદે રામ મંદિર માટે ઘણો મોટો ફાળો આપ્યો. જાણો વિગત

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં નિર્માણ માટે પૂર્વી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના તરફથી 1 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક ભવ્ય રામમંદિર તમામ ભારતીયોનું સ્વપ્ન છે.

Join Our WhatsApp Channel

આમ સાંસદો માં ગૌતમ ગંભીરે એક મોટુ ડોનેશન આપ્યું છે. જે ઉલ્લેખનીય છે.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version