Site icon News Continuous Bureau | Mumbai

ચીન સીમા વિવાદ: જનરલ નરવણેએ દિલ્હીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુન 2020 

             ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ.નરવણેએ રાજધાનીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે સ્થિતિની જાણકારી લેવા જનરલ નરવણે આ અઠવાડિયાના અંતમાં લદ્દાખની મુલાકાતે જનાર છે. ત્યાં હાલ સેના ની શી સ્થિતિ છે. કેટલા હથિયારો છે ક્યાં ક્યાં પોસ્ટ બનાવી છે એવી તમામ બાબતોનું સેના પ્રમુખ નિરીક્ષણ કરશે.

              એક અનુમાન મુજબ ચીને 40-45 જેટલા જવાનો હિંસક અથડામણમાં ગુમાવ્યા છે પરંતુ કાબુલ કરતું નથી.. આ વાતની પુષ્ટિ ચીની પક્ષ દ્વારા આજે ભારત સાથે યોજાયેલી લશ્કરી વાટાઘાટો દરમિયાન થઈ હતી. બેઇજિંગે હજી સુધી જાનહાનિની ​​સંખ્યા જાહેર કરી ન હતી. જ્યારે સૈન્યના સ્રોત કહે છે કે 45 કે તેથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, પરંતું બેઇજિંગે હજી સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Navy Expansion ભારતીય નૌસેનાને મળશે નવી તાકાત પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે ત્રણ નવા સ્વદેશી યુદ્ધપોત
NTA NEET UG Exam Guidelines NEET પરીક્ષા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર, પાઘડીહિજાબ પહેરવાની છૂટ પણ આ વસ્તુઓ પર પ્રતિબંધ
Bimal Patel International Tribunal ભારતનું ગૌરવ બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના જજ તરીકે ચૂંટાયા; આ તારીખથી સંભાળશે કાર્યભાર
Right to Walk નાગરિકોની મોટી જીત સુપ્રીમ કોર્ટે ફૂટપાથને ગણાવ્યો મૂળભૂત અધિકાર, અતિક્રમણ સામે મળશે રાહત
Exit mobile version