Site icon

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યાં સુધી બુલેટ ટ્રેનનું કામ મંથર ગતિએ આગળ વધી રહ્યું હતું. હવે તે ઝડપી બન્યું છે.

Good News : 98 % land acquired for bullet train

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ અને અમદાવાદ વચ્ચે ની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન ની પરિયોજના નો એક મહત્ત્વનો તબક્કો પસાર થઈ ગયો. બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 98% જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ તરફથી પણ અનુમતિ મળી ગઈ છે. 500 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન નો અધિકાર હિસ્સો ગુજરાતમાં છે. હવે બાંદરા કુર્લા કોમ્પલેક્સ ખાતે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

કુલ 98.22% જમીનનું અધિગ્રહણ થઈ ગયું છે. ગુજરાતમાં 99% જમીનનું અધિગ્રહણ પતી ગયું છે. તેમજ ગુજરાત રાજ્યમાં આશરે 30 ટકા કામ પતી ગયું છે જ્યારે કે મહારાષ્ટ્રમાં માત્ર 13 ટકા કામ થઈ શક્યું છે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version