Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનામાં વધારો મનસેના નેતાએ કેન્દ્ર સરકાર પાસે કરી આ મોટી માંગ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) આતંકવાદીઓ(Terrorists) હિંદુઓને(Hindus) ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ ટાર્ગેટ કિલિંગના(Target Killing) કારણે હાલમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો(Political parties) સહિત MNSએ પણ આક્રમકતા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

MNS નેતા સંદીપ દેશપાંડે(Sandeep Deshpande) આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરમાં જે રીતે હિંદુઓની હત્યા થઈ રહી છે તે જોતા સરકારે(Central Government) હિંદુઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી જોઈએ 

આ સાથે તેમને બંદૂક ચલાવવાનું લાયસન્સ(License) આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ ગુરુવારે કુલગામમાં(kulgam) એક બેંક કર્મચારીની(Bank employee) પણ હત્યા કરી હતી.

આમ કાશ્મીરમાં છેલ્લા મહિનામાં આતંકીઓએ 40 નાગરિકોની હત્યા કરી છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Exit mobile version