Site icon

PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સરકાર સહાય પ્રદાન કરશે

PMAY: ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે.

Government to provide assistance for construction of 3 crore rural and urban houses under Pradhan Mantri Awas Yojana (PMAY)

Government to provide assistance for construction of 3 crore rural and urban houses under Pradhan Mantri Awas Yojana (PMAY)

 News Continuous Bureau | Mumbai

PMAY: ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે. પીએમએવાય હેઠળ છેલ્લાં 10 વર્ષમાં આવાસ યોજનાઓ ( Housing schemes ) હેઠળ પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો ( Rural Family ) માટે કુલ 4.21 કરોડ મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે.

Join Our WhatsApp Community

પીએમએવાય હેઠળ નિર્માણ પામેલા તમામ મકાનોને કેન્દ્ર સરકાર ( central government ) અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓ સાથે સમન્વય મારફતે અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી કે ઘરગથ્થું શૌચાલયો, એલપીજી કનેક્શન, વીજળીનું જોડાણ, કાર્યકારી ઘરગથ્થુ નળ જોડાણ વગેરે પ્રદાન કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Bhiwandi Fire :ભિવંડીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, આગ એ આખી કંપનીને લપેટમાં લઈ લીધી, જુઓ વીડિયો..

આજે મંત્રીમંડળની બેઠકમાં ( cabinet meeting ) નિર્ણય લેવાયો છે કે, લાયકાત ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થયેલી આવાસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી કુટુંબોને ( urban family ) મકાનો બાંધવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version