Site icon News Continuous Bureau | Mumbai

PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સરકાર સહાય પ્રદાન કરશે

PMAY: ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે.

Government to provide assistance for construction of 3 crore rural and urban houses under Pradhan Mantri Awas Yojana (PMAY)

Government to provide assistance for construction of 3 crore rural and urban houses under Pradhan Mantri Awas Yojana (PMAY)

 News Continuous Bureau | Mumbai

PMAY: ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે. પીએમએવાય હેઠળ છેલ્લાં 10 વર્ષમાં આવાસ યોજનાઓ ( Housing schemes ) હેઠળ પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો ( Rural Family ) માટે કુલ 4.21 કરોડ મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે.

Join Our WhatsApp Channel

પીએમએવાય હેઠળ નિર્માણ પામેલા તમામ મકાનોને કેન્દ્ર સરકાર ( central government ) અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓ સાથે સમન્વય મારફતે અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી કે ઘરગથ્થું શૌચાલયો, એલપીજી કનેક્શન, વીજળીનું જોડાણ, કાર્યકારી ઘરગથ્થુ નળ જોડાણ વગેરે પ્રદાન કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Bhiwandi Fire :ભિવંડીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, આગ એ આખી કંપનીને લપેટમાં લઈ લીધી, જુઓ વીડિયો..

આજે મંત્રીમંડળની બેઠકમાં ( cabinet meeting ) નિર્ણય લેવાયો છે કે, લાયકાત ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થયેલી આવાસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી કુટુંબોને ( urban family ) મકાનો બાંધવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version