Site icon News Continuous Bureau

Dr. Niranjan Rajadhyaksha: સરકાર ડૉ. નિરંજન રાજાધ્યક્ષના સ્થાને 16મા નાણાપંચના સભ્યની નિમણૂક કરશે

Dr. Niranjan Rajadhyaksha: ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

Niranjan Rajadhyaksha quits as full-time member of 16th Finance Commission

Niranjan Rajadhyaksha quits as full-time member of 16th Finance Commission

News Continuous Bureau | Mumbai  

Dr. Niranjan Rajadhyaksha: ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થ ગ્લોબલની તારીખ 31.01.2024ના નોટિફિકેશન દ્વારા 16મા નાણાં પંચમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. રાજાધ્યક્ષે અણધાર્યા અંગત સંજોગોને કારણે આ જવાબદારી નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા, હવે ડઝનબંધ સાંસદો અને 40 ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં, ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version