Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ : પચાસથી વધુ વયના નાગરિકોને આ તારીખથી અપાશે કોરોના વેક્સિન

આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ પછી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની તૈયારી તીવ્ર કરવામાં આવી છે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે રસીની સપ્લાયમાં વધારો થતાની સાથે જ આવતા મહિનાથી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરી દેવાશે. તેમાં 60 વર્ષથી વધુની વયના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. 

Join Our WhatsApp Channel

દેશમાં 20 ફેબ્રુઆરી સુધી કુલ 1.08 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. 

એપ્રિલ સુધીમાં 3 કરોડ આરોગ્ય-ફ્રંટલાઈન વર્કસને રસી આપવાનો ટારગેટ છે.

TMC collapse। મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં મોટો ડખો પક્ષ ૩ ભાગમાં વહેંચાયો; લોકસભાના ૨૦ સાંસદો અને ૫૮ ધારાસભ્યોનો બળવો
India slams Pakistan at UNSC સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર, આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી ખુલ્લું પડ્યું પાકિસ્તાન
Khan Sir Patna Court Case| પટના કોર્ટે કેમ રોકી ખાન સરની ધરપકડ? જાણો કેસ ડાયરી મંગાવીને અદાલતે પોલીસને શું આપ્યો કડક આદેશ
PM Modi 12 Years Term|જવાહરલાલ નેહરુ પાછળ છૂટ્યા, પીએમ મોદીએ બનાવ્યો અણનમ રેકોર્ડ! દેશના રાજકારણમાં સર્જાયો સૌથી મોટો ઈતિહાસ
Exit mobile version