Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ : પચાસથી વધુ વયના નાગરિકોને આ તારીખથી અપાશે કોરોના વેક્સિન

આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ પછી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની તૈયારી તીવ્ર કરવામાં આવી છે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે રસીની સપ્લાયમાં વધારો થતાની સાથે જ આવતા મહિનાથી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરી દેવાશે. તેમાં 60 વર્ષથી વધુની વયના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. 

Join Our WhatsApp Channel

દેશમાં 20 ફેબ્રુઆરી સુધી કુલ 1.08 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. 

એપ્રિલ સુધીમાં 3 કરોડ આરોગ્ય-ફ્રંટલાઈન વર્કસને રસી આપવાનો ટારગેટ છે.

Congress Political crisisકોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં; હાઈકમાન્ડ સામે મૂકી પોતાની માગણીઓ
India’s nuclear weapons ભારતનું પરમાણુ શક્તિમાં મોટું પ્રભુત્વ પરમાણુ વોરહેડ્સની સંખ્યા ૧૮૦ થી વધીને ૧૯૦ થઈ; પાકિસ્તાન કરતા ૨૦ વધુ હથિયારો…
TMC collapse। મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં મોટો ડખો પક્ષ ૩ ભાગમાં વહેંચાયો; લોકસભાના ૨૦ સાંસદો અને ૫૮ ધારાસભ્યોનો બળવો
India slams Pakistan at UNSC સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર, આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી ખુલ્લું પડ્યું પાકિસ્તાન
Exit mobile version