Site icon

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, બેંગલુરુમાં ચાલી રહી હતી સારવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

તામિલનાડુના કન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યા. 

સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગલુરુની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. 

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા.

ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 14 સવાર લોકોમાંથી એકમાત્ર આ દુર્ઘટનામાં બચ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 

વિશ્વના શક્તિશાળી વ્યક્તિમાં સ્થાન પામનાર આ દેશના રાષ્ટ્રપતિ એક સમયે ટેક્સી ડ્રાઇવરની જોબ પણ કરી; આ હતું કારણ

Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Exit mobile version