Site icon

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, બેંગલુરુમાં ચાલી રહી હતી સારવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

તામિલનાડુના કન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યા. 

સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગલુરુની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. 

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા.

ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 14 સવાર લોકોમાંથી એકમાત્ર આ દુર્ઘટનામાં બચ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 

વિશ્વના શક્તિશાળી વ્યક્તિમાં સ્થાન પામનાર આ દેશના રાષ્ટ્રપતિ એક સમયે ટેક્સી ડ્રાઇવરની જોબ પણ કરી; આ હતું કારણ

Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Exit mobile version