Site icon

PMJDY: 53 કરોડ ખાતામાં જમા થયા અધધ લાખ કરોડ રૂપિયા, PMએ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા થવા પર પાઠવ્યા અભિનંદન

PMJDY: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ નિમિત્તે, નાણાકીય સમાવેશ પર તેની મહત્વપૂર્ણ  પ્રભાવની ઉજવણી કરી.

Half a lakh crore rupees deposited in 53 crore account, PM congratulated on completion of 10 years of Jan Dhan Yojana

Half a lakh crore rupees deposited in 53 crore account, PM congratulated on completion of 10 years of Jan Dhan Yojana

 News Continuous Bureau | Mumbai 

PMJDY: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ નિમિત્તે, નાણાકીય સમાવેશ પર તેની મહત્વપૂર્ણ  પ્રભાવની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ તમામ લાભાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આ યોજનાને સફળ બનાવનારનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gujarat Rainfall: ગુજરાતમાં જળાષ્ટમી સિઝનનો 100 ટકા વરસાદ પૂરો, 245 તાલુકામાં 10 ઈંચ થી વધુ વરસાદ

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“આજે અમે એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીએ છીએ- #10YearsOfJanDhan. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે કામ કરનાર તમામને અભિનંદન. જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છે.”

“આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે – #10YearsOfJanDhan. આ અવસર પર હું તમામ લાભાર્થીઓને મારી શુભકામનાઓ પાઠવું છું. આ યોજનાને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરનાર તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. “જન ધન યોજના કરોડો દેશવાસીઓને, ખાસ કરીને આપણા ગરીબ ભાઈ-બહેનોને આર્થિક રીતે સશક્તિકરણ કરવામાં અને તેમને સન્માન સાથે જીવન જીવવાની તક આપવામાં સફળ રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version