Site icon News Continuous Bureau | Mumbai

હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ- સાંજના 4 વાગ્યા સુધીમાં અધધ આટલા કરોડથી વધુ લોકોએ અપલોડ કરી તિરંગા સાથેની સેલ્ફી 

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

 News Continuous Bureau | Mumbai

આઝાદીનો અમૃત મહોત્સવ(Amrit Mahotsav of Freedom) લોકો પર છવાઈ ગયો છે. દેશભરમાં કરોડો તિરંગા લહેરાતા(Tiranga) જોઈ શકાય છે. પીએમ મોદીએ(PM Modi) દરેક ઘર પર તિરંગો ફરકાવવાની(Hoisting of flags) કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

મોદી સરકારે ‘હર ઘર તિરંગા’(Har Ghar Tiranga) નામની એક વેબસાઈટ(Website) પણ બનાવી છે. જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી. આ વેબસાઈટ પર આજે (સોમવારે) સાંજે 4 સુધીમાં 5 કરોડ 6 લાખથી વધુ લોકોએ તેમની સેલ્ફી અપલોડ(Selfie upload) કરી છે.

 આ સમાચાર પણ વાંચો : શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પછી તેમનો એક વિડીયો વાયરલ થયો છે- વ્હીલ ચેર પર બેસીને તેઓ ઝુમી ઉઠ્યા છે- જુઓ વિડિયો

સેલ્ફી અપલોડ કરનારાઓમાં આમ નાગરિકથી માંડીને અમિતાભ બચ્ચન(Amitabh Bachchan), રજનીકાંત(Rajinikanth), સચિન તેંડુલકર(Sachin Tendulkar), રોહિત શર્મા(Rohit Sharma), સોનુ સૂદ(Sonu Sood), નીલ નીતિન મુકેશ(Neel Nitin Mukesh) જેવી સેલિબ્રિટિઝનો પણ સામેલ છે. ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) પણ પોતાની સેલ્ફી તેના પર અપલોડ કરી છે.

જો તમે હજુ સુધી ના કરી હોય તો તમે આ લિંક https://harghartiranga.com/ પર જઈને તમારી તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી સર્ટિફિકેટ મેળવી શકો છો.

Right To Protest Rule In India Constitution આંદોલન કરવાનો અધિકાર કે મર્યાદાઓનો ભંગ? સંસદ માર્ચ વચ્ચે જાણો બંધારણ શું કહે છે વિરોધ પ્રદર્શન અંગે
JP Nadda RML Hospital Meeting દિલ્હીમાં પ્રદર્શન બાદ એક્શન મોડમાં સરકાર! ઈજાગ્રસ્ત આંદોલનકારીઓને મળવા RML હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા..
Sonam Wangchuk Shifted To Medanta સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાશે દિલ્હી હાઇકોર્ટનો મોટો આદેશ, સ્વાસ્થ્ય સુધારા અર્થે મહત્વનો નિર્ણય
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
Exit mobile version