Site icon News Continuous Bureau | Mumbai

આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ચૈત્ર પૂર્ણિમાના અવસર પર હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભમેળામાં આજે આખરી શાહી સ્નાન છે. અગાઉ શાહી સ્નાન ને કારણે વિવાદ સર્જાયો હતો. તેમજ તમામ સ્તર પર ટીકા કરવામાં આવી હતી કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કુંભમેળાનું સમાપન થવું જોઈએ.

આ મુદ્દે સાધુઓમાં મતમતાંતર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સાધુઓને અનુરોધ કર્યો હતો કે કુંભ મેળા ને સમાપ્ત કરવામાં આવે.

હવે આનો અસર દેખાઈ રહ્યો છે. કુંભમેળામાં શાહી સ્નાન પ્રતીકાત્મક રીતે થઈ રહ્યું છે. તમામ સાધુ-સંતો ઢોલ નગારા વગર શિસ્ત સાથે સ્નાન માટે પહોંચ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોની સંખ્યા પણ નગણ્ય છે. આમ ૩૦ એપ્રિલે પુરો થનાર કુંભમેળો પોતાના સમાપન તરફ આગળ વધી રહ્યો છે.

ઉત્તરપ્રદેશ માં ઓક્સીજન ખુટી જતાં 9 દર્દીઓ ના મોત.. જાણો વિગત…
 

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version