Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં અત્યાર સુધી થયેલા મોટા રેલ અકસ્માત ની સૂચિ વાંચો.

ભારત દેશમાં રેલવે ટ્રાન્સપોર્ટ સૌથી સસ્તો અને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જોકે ગમે તેટલી ચોકસાઈ રાખવા છતાં પણ ટ્રેન એકસીડન્ટ થાય છે.

Here is the list major of Rail Accidents in India

Here is the list major of Rail Accidents in India

 News Continuous Bureau | Mumbai

ભારતમાં ટ્રેન એક્સીડન્ટ : ઓરિસ્સાના બાલાસોર પાસે થયેલા રેલવે અકસ્માતમાં 250 જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે 900 લોકો ઘાયલ થયા છે. જોકે આ એકમાત્ર એકસીડન્ટ નથી ભૂતકાળમાં આવા અનેક અકસ્માત થઈ ચૂક્યા છે.
22 જાન્યુઆરી 2017: આંધ્ર પ્રદેશ કે વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ એક્સપ્રેસ ના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેને કારણે ૯૦ લોકોના મૃત્યુ થયા.
20 નવેમ્બર 2016: કાનપુર ની પાસે ભુખરીયામાં રેલ્વે એકસીડન્ટ થયો જેમાં 150 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
20 માર્ચ, 2015: દેહરાદુનથી વારાણસી જનાર એક્સપ્રેસને અકસ્માત નડ્યો જેમાં 34 લોકોના મૃત્યુ થયા.
4 મે, 2014: દિવા સાવંતવાદી પેસેન્જર ટ્રેન નાગોઠાણે અને રોહા સ્ટેશનની વચ્ચે પાટા પરથી ઉતરી હતી.જેમાં 20 લોકોના મૃત્યુ થયા અને 100 લોકો ઘાયલ થયા.
28 ડિસેમ્બર 2013: બેંગ્લોર નાંદેડ એક્સપ્રેસમાં આગ લાગી જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. . આ વર્ષે જ 19 ઓગસ્ટે સુરાજ્ય એક્સપ્રેસ સાથે એકસીડન્ટ થવાને કારણે 28 લોકોના મૃત્યુ થયા હતા.
30 જુલાઈ 2012: ભારતીય રેલવેના ઈતિહાસમાં વર્ષ 2012 . સૌથી ખરાબ વર્ષ રહ્યું કેમ કે આ વર્ષે 14 રઈ લેવાય એકસીડન્ટ થયા હતા.
30 જુલાઈ 2012 દિલ્હીથી ચેન્નઈ જવાવાળી તમિલનાડુ એક્સપ્રેસના એક કોચમાં નેલ્લોર દ્વારા પાસ આગ . લાગી હતી 30 થી વધુ લોકો મૃત્યુ થયા હતા.
07 જુલાઈ 2011: ઉત્તર પ્રદેશમાં ટ્રેન અને બસની ટક્કરમાં 38 લોકોએ મૃત્યુ થયા.
20 સપ્ટેમ્બર 2010: મધ્ય પ્રદેશ કે શિવપુરી માં ગ્વાલિયર ઇન્ટરસિટી એક્સપ્રેસ એક માલગાડી થી ટકરાઈ. આ ટક્કરમાં 33 લોકોના મૃત્યુ થયા અને 160 થી વધુ લોકો ઘાયલ થયા.
19 જુલાઈ 2010: પશ્ચિમ બંગાળમાં ઉત્તર બંગ એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસની ટક્કર થઈ. 62 લોકોનામ મૃત્યુ થયા.
28 મે, 2010: પશ્ચિમ બંગાળમાં સંદિગ્ધ નક્સલી હુમલામાં જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ પટરીથી ઉતરી. આ અકસ્માતમાં 170 લોકોના મૃત્યુ થયા.
21 ઓક્ટોબર, 2009: ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે ગોવા એક્સપ્રેસ નો એક્સિડન્ટ થતાં આ ઘટનામાં 22 માર્યા ગયા.
14 ફેબ્રુઆરી 2009: (રેલ બજેટનો દિવસ) હાવડા થી ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસના 14 ડિબ્બે ઓડિશામાં જાજપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરીથી ઉતરી ગયા જેમાં 16 લોકોના મૃત્યુ થયા..
ઓગસ્ટ 2008: સિકંદરાબાદ જઈ રહેલી ગૌતમી એક્સપ્રેસમાં આગ લાગી જેને કારણે 32 લોકોના મૃત્યુ થયા.
21 એપ્રિલ 2005: ગુજરાત માં વડોદરાની પાસે સાબરમતી એક્સપ્રેસ અને એક માલગાડી ની ટક્કર માં 17 લોકો મૃત્યુ પામ્યા અને 78 અન્ય ઘાયલ થયા.

Join Our WhatsApp Channel

 આ સમાચાર પણ વાંચો:  SSC Result : મુંબઈના આ છોકરા ને દસમા ધોરણમાં એક્ઝેટ 35% આવ્યા. આખો પરિવાર ઝુમી ઉઠ્યો.

ફેબ્રુઆરી 2005: મહારાષ્ટ્રમાં એક રેલવે અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે એકસીડન્ટ થવાથી 50 લોકોના મૃત્યુ થયા.
જૂન,2003: મહારાષ્ટ્રમાં થયેલી રેલવે દુર્ઘટનામાં 51 લોકો માર્યા ગયા અને અનેક ઘવાયલા.
2 જુલાઈ, 2003: આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદથી 120 કિલોમીટર દૂર વરંગલમાં ગોલકુંડા એક્સપ્રેસના અકસ્માતમાં 21 લોકોનું મોત થયું હતું.
15 મે, 2003: પંજાબમાં લુધિયાના કે નઝદિક ફ્રંટિયર મેલમાં આગ લાગી. 38 લોકોના મૃત્યુ થયા
9 સપ્ટેમ્બર, 2002: હાવડા થી નવી દિલ્હી જતી ટ્રાફિક અકસ્માત થયો. 120 લોકોના મૃત્યુ થયા
22 જૂન, 2001: મંગળોર-ચેન્નઈ મેલ કેરલની કડલુડી નદીમાં પડી ગઈ જેમાં 59 લોકોના મૃત્યુ થયા
31 મે, 2001: ઉત્તર પ્રદેશમાં એક બસ ટ્રેન સાથે અથડાવાને કારણે 31 લોકોના મૃત્યુ થયા.
2 ડિસેમ્બર, 2000: કલકત્તા થી હાવડા જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેન ને અકસ્માત નડતા 44 લોકોના મૃત્યુ થયા.
3 ઓગસ્ટ, 1999: દિલ્હી જઈ રહેલી બ્રહ્મપુત્રા અવધ એક્સપ્રેસનો એકસીડન્ટ થવાને કારણે 285 લોકોના મૃત્યુ થયા.
26 નવેમ્બર, 1998: પંજાબમાં એક્સિડન્ટ થવાને કારણે 108 લોકોના મૃત્યુ થયા.
14 સપ્ટેમ્બર, 1997: અમદાવાદ હાવડા એક્સપ્રેસ નદીમાં પડવાને કારણે 81 લોકોના મૃત્યુ થયા.18 એપ્રિલ, 1996: અર્નાકુલમ એક્સપ્રેસ દક્ષિણ કેરલમાં એક બસથી એકસીડન્ટ થયો જેને કારણે 35 લોકોના મૃત્યુ થયા.
20 અગસ્ટ, 1995: નવી દિલ્હી જઈ રહેલી કાલિન્દી એક્સપ્રેસને એકસીડન્ટ થતાં 250 લોકોના મૃત્યુ થયા.
21 માલે ડિસેમ્બર, 1993: કોટા-બીના એક્સપ્રેસનો એક્સિડન્ટ થતા 71 લોકોના મૃત્યુ થયા.
16 એપ્રિલ, 1990: પટના પાસે રેલવેમાં આગ લાગી. 70 નામ મૃત્યુ થયા.
23 ફેબ્રુઆરી, 1985: રાજનંદગાંવમાં એક ટ્રેનના ડબ્બામાં આગ લાગી જેને કારણે 50 લોકોના મૃત્યુ થયા.
6 જૂન,1981: બિહારમાં તુફાન માટે ટ્રેન નદીમાં પડી ગઈ જેને કારણે 800 લોકોના મૃત્યુ થયા.

 

આ સમાચાર પણ વાંચો:  નીતા અંબાણી, મુકેશ અંબાણીએ IPL 2023 દ્વારા કેટલી કમાણી કરી? મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા નફો જાણો

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version