Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ શાસિત રાજ્યો કરતાં ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ આંક દેશમાં સૌથી ઊંચો છે, રાહુલ ગાંધી એ આપ્યાં આંકડાઓ

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 જુન 2020

કોરોના વાયરસ મહામારીનું સંકટ દેશમાં પોતાના મૂળિયા મજબૂત કરી ચૂક્યું છે. દિવસેને દિવસે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને આગળ પણ ચાલું જ છે. આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોરોનાથી થનાર મોતનો મૃત્યુદર સૌથી વધુ હોવાનું જણાતા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારને ઘેરી છે, રાહુલ ગાંધીનું કહેવું છે કે, ગુજરાત મોડલની સચ્ચાઈ આખા દેશ સામે ઉજાગર થઈ ચૂકી છે.

રાહુલએ આપેલી આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુદર 6.25 ટકા છે, જે સૌથી વધુ છે. 

રાહુલે પોતાની ટ્વીટમાં ગુજરાતની તુલના કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે કરી છે.

રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલા આંકડા નીચે મુજબ છે.

 

– ગુજરાત: 6.25%

– મહારાષ્ટ્ર: 3.73%

– રાજસ્થાન: 2.32%

– પંજાબ: 2.17%

– પોડેચેરી: 1.98%

– ઝારખંડ: 0.5%

– છત્તીસગઢ: 0.35%

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 23 હજારથી ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 1400થી વધુ લોકોએ કોરોનાથી મોત વ્હાલું કર્યું છે. કુલ કેસોના હિસાબથી ગુજરાત ટોપ 5 પ્રભાવિત રાજ્યોમાં સામેલ થઈ ચૂક્યું છે.. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે, આખા રાજ્યના લગભગ 70 ટકા કેસ આ શહેરમાં છે…

Weak Monsoon El Nino Food Inflation આવનારા દિવસો પડશે વધુ ભારે નબળું ચોમાસું અને અલ નીનો વધારશે મુશ્કેલી, ખાદ્ય ચીજવસ્તુઓ વધુ મોંઘી થવાની વકી
Delhi Airport Security Lapse દિલ્હી એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ બહાર નીકળી ગયા ૩ વિદેશી નાગરિકો
DRI Operation Deep Manifest ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRI નો મોટો સપાટો ૩૬૨ મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સૂકી ખારેક જપ્ત
PM Modi Semicon India 2026 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું કરશે ઉદ્ઘાટન પાંચમી આવૃત્તિમાં ગ્લોબલ ચિપ મેકર્સનું થશે મહાસંમેલન
Exit mobile version