Site icon

ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં.. થાક અને શરીર દર્દની ફરિયાદ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મધરાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની એક ટીમ તેમની દેખભાળ હેઠળ છે. ડૉ. ના જણાવ્યાં મુજબ તેમને હળવો તાવ, થાક  તેમજ શરીર દર્દની ફરિયાદ હતી.

નોંધનીય છે કે ગઈ 14 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે ખુદ કોરોના નેગેટિવ વિશેની માહિતી ટવીટ કરીને જાહેર કરી હતી. આ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરના એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version