Site icon

ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં.. થાક અને શરીર દર્દની ફરિયાદ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મધરાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની એક ટીમ તેમની દેખભાળ હેઠળ છે. ડૉ. ના જણાવ્યાં મુજબ તેમને હળવો તાવ, થાક  તેમજ શરીર દર્દની ફરિયાદ હતી.

નોંધનીય છે કે ગઈ 14 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે ખુદ કોરોના નેગેટિવ વિશેની માહિતી ટવીટ કરીને જાહેર કરી હતી. આ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરના એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version