Site icon

ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં.. થાક અને શરીર દર્દની ફરિયાદ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મધરાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની એક ટીમ તેમની દેખભાળ હેઠળ છે. ડૉ. ના જણાવ્યાં મુજબ તેમને હળવો તાવ, થાક  તેમજ શરીર દર્દની ફરિયાદ હતી.

નોંધનીય છે કે ગઈ 14 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે ખુદ કોરોના નેગેટિવ વિશેની માહિતી ટવીટ કરીને જાહેર કરી હતી. આ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરના એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version