Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. કોરોના બાદની સારવાર અર્થે 14 દિવસથી દાખલ હતાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓગસ્ટ 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 18 ઓગસ્ટે કોવિડ બાદની સારસંભાળ માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે સાજા થયા બાદ આજે સવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

નોંધનીય છે કે 2 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને સારવાર અર્થે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડાં દિવસો બાદ આ રોગ માટે નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટે થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદો બાદ તેમને પછીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ સંભાળી રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
Exit mobile version