Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. કોરોના બાદની સારવાર અર્થે 14 દિવસથી દાખલ હતાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓગસ્ટ 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 18 ઓગસ્ટે કોવિડ બાદની સારસંભાળ માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે સાજા થયા બાદ આજે સવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

નોંધનીય છે કે 2 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને સારવાર અર્થે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડાં દિવસો બાદ આ રોગ માટે નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટે થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદો બાદ તેમને પછીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ સંભાળી રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ
Commodity Crisis: કોમોડિટી માટે કપરો કાળ: સરકાર અને પ્રજા સૌ ના માટે સમય સ્વયં સંયમનો..!
US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર
Government Officials Gold Ban| સોનાની ખરીદી પર બ્રેક! સરકારી બાબુઓ માટે નવો નિયમ, તિજોરી ખાલી થતી બચાવવા માટે દેશે લીધું મોટું પગલું
Exit mobile version