Site icon

હું એકદમ સ્વસ્થ છું, કોઈ બીમારીથી પીડાતો નથી: અમિત શાહ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

પોતાના સ્વાસ્થ્ય વિશે ઉડેલી અફવાઓ દૂર કરવા માટે શનિવારે અમિત શાહે એક ટવીટમાં જણાવ્યું કે "ઘણાં યુઝર્સે મારા સ્વાસ્થ્ય અંગે પાયાવિહોણી અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે અને કેટલાક લોકોએ મારા નિધન માટે પ્રાર્થના પણ કરી છે" એક નિવેદનમાં અમિત શાહે કહ્યું કે "આ સમયે હું ગૃહ પ્રધાન તરીકેની મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને વિશ્વ વ્યાપી કોરોનાવાયરસ રોગચાળા ને લઈ ચિંતિત છું"  જ્યારે આ  અફવાઓ મારા ધ્યાનમાં લાવવામાં આવી, ત્યારે મેં વિચાર્યું કે હું લોકોને તેમની કલ્પનાઓની મઝા માણવા દઈશ, આથી જ મેં અગાઉ કોઈ પ્રતિક્રિયા આપી નહતી..

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version