Site icon News Continuous Bureau | Mumbai

હું એકદમ સ્વસ્થ છું, કોઈ બીમારીથી પીડાતો નથી: અમિત શાહ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

પોતાના સ્વાસ્થ્ય વિશે ઉડેલી અફવાઓ દૂર કરવા માટે શનિવારે અમિત શાહે એક ટવીટમાં જણાવ્યું કે "ઘણાં યુઝર્સે મારા સ્વાસ્થ્ય અંગે પાયાવિહોણી અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે અને કેટલાક લોકોએ મારા નિધન માટે પ્રાર્થના પણ કરી છે" એક નિવેદનમાં અમિત શાહે કહ્યું કે "આ સમયે હું ગૃહ પ્રધાન તરીકેની મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને વિશ્વ વ્યાપી કોરોનાવાયરસ રોગચાળા ને લઈ ચિંતિત છું"  જ્યારે આ  અફવાઓ મારા ધ્યાનમાં લાવવામાં આવી, ત્યારે મેં વિચાર્યું કે હું લોકોને તેમની કલ્પનાઓની મઝા માણવા દઈશ, આથી જ મેં અગાઉ કોઈ પ્રતિક્રિયા આપી નહતી..

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version