Site icon News Continuous Bureau | Mumbai

હવે લોકડાઉન કયા આધારે લાગશે તેની ફોર્મ્યુલા સામે આવી. ભારતને કોરોનામાંથી બહાર લાવવા ICMR દ્વારા આ સલાહ મળી છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

ભારતમાં કોરોના મહામારીનું તાંડવ રોકવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ જે જિલ્લામાં ૧૦ ટકા થી વધારે કોરોના સંક્રમણ નો રેટ છે ત્યાં છ થી આઠ સપ્તાહ નું લોકડાઉન લગાડવું જોઇએ. 

Join Our WhatsApp Channel

મેચ ફિક્સિંગના મામલે પોતે થયો છે સસ્પેન્ડ, પણ ઇઝરાયેલને ગાળો આપવાનું ચૂકતો નથી આ પાકિસ્તાની ક્રિકેટર… જાણો તેની નવી લવારી….

ભારતમાં કુલ ૭૩૪ જિલ્લાઓ છે જેમાંથી 310 એવા જિલ્લા છે જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ છે. બીજી તરફ જોવા જઈએ તો ભારતમાં એકંદરે સરેરાશ કોરોના નો દર 21 ટકા છે. આથી આખા દેશમાં લોકડાઉન લાગવું જોઈએ. પરંતુ તેવું નહીં કરતા 310 જિલ્લામાં લોકડાઉન લગાડવાથી ભારતની પરિસ્થિતિ એકથી દોઢ મહિનામાં સારી થઈ શકે તેમ છે.
હવે જોવાનું એ છે કે સરકાર આ માંગણી પ્રત્યે શું પ્રત્યુત્તર આપે છે.

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version