Site icon News Continuous Bureau | Mumbai

દુનિયાને ભણતરની શિખામણ આપતો આ શિક્ષણ સમ્રાટ, ટેક્સ ચોરી મામલે પકડાયો…. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ઓગસ્ટ 2020

સર્વિસ ટેક્સ ચોરીના કેસમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ મેનેજમેન્ટ' (આઈઆઈપીએમ) ના ડિરેક્ટર અરિંદમ ચૌધરી અને તેમની કંપનીના બીજા ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આશરે 23 કરોડ રૂપિયાના ક્રેડિટ સર્વિસ ટેક્સના 'સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ' ના કથિત દાવાની ચૂકવણી નહીં કરવા બદલ, ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલ મુજબ તેને પટિયાલા હાઉસ કોર્ટના ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેમના ઉપર 22.5 કરોડથી વધુની કરચોરી અને બેલેન્સશીટમાં કપટપૂર્વક આવક છુપાવવાનો આરોપ છે. કરચોરી ની ઘટના સામે આવ્યા બાદ ચૌધરી અને તેના સાથીઓની દિલ્હી, તેમજ દેશના અન્ય શહેરો અને વિદેશની મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ અરિંદમનો આ કંપનીમાં 90 ટકા હિસ્સો છે, જેમાં ગરબડ કરવામાં આવી રહી છે.  જ્યારે બાકીનો 10 % હિસ્સો તેની પત્નીનો છે. જણાવી દઈએ કે અરિંદમ ચૌધરીની અગાઉ 14 માર્ચે, બનાવટી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
JP Nadda Health Update કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી AIIMSમાં દાખલ સંસદ સત્ર પૂરું થયા બાદ તબિયત બગડી, જાણો અત્યારે કેવી છે સ્થિતિ
80th Independence Day Address “વિકસિત ભારત” માટે નવો રોડમેપ! જાણો 80મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના સંબોધનમાં કયા મોટા મુદ્દા કેન્દ્રસ્થાને રહેશે
Exit mobile version