Site icon News Continuous Bureau

Import Reduction: આયાત પર નિર્ભરતા ઘટાવવાની યોજના, પ્રધાનમંત્રીએ ‘આ’ વર્ષ સુધી નેટ ઝીરો લક્ષ્ય માટે રાષ્ટ્રીય મિશન દિગ્દર્શિત કર્યું.

Import Reduction: રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના '2070 સુધીમાં નેટ ઝીરો' લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી

Import ReductionPrime Minister directs national mission to target net zero by 'this' year.

Import ReductionPrime Minister directs national mission to target net zero by 'this' year.

Import Reduction: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું; “કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjpએ વિસ્તૃતથી જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન કરવાનો છે.”

આ સમાચાર પણ વાંચો:  Vahali Dikari Yojana: ૩ લાખથી વધુ લોકોને થશે લાભ, ગુજરાતમાં ‘વહાલી દીકરી યોજના’ હેઠળ આટલા લાખથી વધુ દીકરીઓને મળશે સહાય

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version