Site icon

માત્ર 12 દિવસમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 50 હજારથી વધીને 1 લાખ થઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

20 મે 2020

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા માત્ર 12 દિવસમાં વધી ને 1,06,750 રહી છે. તે જ સમયે મૃત્યુઆંક વધીને 3303 થયો છે. જ્યારે કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા 42,298 છે અને  દેશમાં અત્યાર સુધીમાં 61,149 સક્રિય કેસ છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 24 કલાકની અંદર જ, કોરોનાના લગભગ 5,611 નવા કેસ નોંધાયા અને 140 લોકોનાં મોત થયાં છે

વાત કરીએ મુંબઇ ધારાવીની તો મંગળવારે, ધારાવીમા બીજા 26 નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા, જયાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1353 છે. સ્થાનિક અને કુલ મૃત્યુઆંક 56 નોંધાયો છે.  

રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 323 નવા કેસ નોંધાયા છે. 

 બીજી બાજુ મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે તમિળનાડુ, પંજાબમાં કેસટી સંખ્યામાં ઘટાડો થયો હોવાનું અનુમાન છે..

Pulwama Terror Attack: પુલવામા હુમલાને 7 વર્ષ પૂર્ણ: કાશ્મીર ઘાટીમાં અભેદ્ય કિલ્લાબંધી અને હાઈ એલર્ટ, શહીદોની યાદમાં આખું ભારત થયું ભાવુક
PM Modi Assam Visit 2026: હવે હાઈવે પર ઉતરશે ફાઈટર જેટ્સ! આસામમાં NH-37 પર પીએમ મોદીના વિમાનનું થશે લેન્ડિંગ; નોર્થ-ઈસ્ટને મળશે પ્રથમ ELF ની ભેટ
Bengaluru Highway Accident: બેંગલુરુમાં ભયાનક રોડ અકસ્માત, કાર-બાઇક-કેન્ટરની ટક્કરમાં 7 લોકોના મોત, ટ્રાફિક જામની સ્થિતિ
AI Summit 2026: ભારત બનશે વિશ્વનું ‘AI હબ’! ભારત મંડપમમાં પિચાઈ અને ઓલ્ટમેન સાથે PM મોદીની ખાસ બેઠક, જાણો કેવી રીતે બદલાશે આપણી દુનિયા.
Exit mobile version