Site icon

ભારતમાં માત્ર ૧૨ દિવસમાં કોરોના બમણો.. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દરબાર દિવસે બમણી થઇ રહી છે. આ ઉપરાંત દૈનિક ધોરણે દર્દીઓની વધવાની સંખ્યા ૧૭ ટકા છે. આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં ભારત દેશમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ કોરોના ના દર્દીઓ હશે. આ સાથે જ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં પ્રતિદિન ૩૦૦૦ થી ૬૦૦૦ લોકો કોરોના થી મૃત્યુ પામશે.

આમ ભારત દેશમાં ઊંડે સુધી કોરોના ફેલાઈ ગયો છે.

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version