Site icon

ભારતમાં માત્ર ૧૨ દિવસમાં કોરોના બમણો.. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દરબાર દિવસે બમણી થઇ રહી છે. આ ઉપરાંત દૈનિક ધોરણે દર્દીઓની વધવાની સંખ્યા ૧૭ ટકા છે. આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં ભારત દેશમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ કોરોના ના દર્દીઓ હશે. આ સાથે જ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં પ્રતિદિન ૩૦૦૦ થી ૬૦૦૦ લોકો કોરોના થી મૃત્યુ પામશે.

આમ ભારત દેશમાં ઊંડે સુધી કોરોના ફેલાઈ ગયો છે.

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version