Site icon

ભારત દેશ પાસે આટલા છે પરમાણુ હથિયાર અને આટલા કિલોમીટર સુધી તે ઘાત લગાડી શકે છે. જાણો ભારતની પરમાણુ શસ્ત્ર દોડ…

પરમાણુ શસ્ત્રોની બાબતમાં ભારત તેના પ્રતિસ્પર્ધીઓ ચીન અને પાકિસ્તાન કરતાં પાછળ છે. તેમ છતાં યુદ્ધ થાય તો ભારત બંને દેશોનો એક સાથે સામનો કરવાની ભરપૂર ક્ષમતા ધરાવે છે. 

આ વર્ષે ભારતે 6 નવા અણુ બોમ્બ બનાવ્યા છે. ભારત સાથે પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યા હવે વધીને 156 થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

પરમાણુ શસ્ત્રોથી સજ્જ આઈએનએસ અરિહંતમાં માત્ર એક જ એસએસબીએન (શિપ, સબમરીન, બેલિસ્ટિક, ન્યૂક્લિયર) છે, જે ૧૫ મિસાઈલ સાથે ૭૫૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવે છે.

આ આંકડા તાજેતરમાં જ દુનિયાભરના પરમાણુ શસ્ત્રો પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપ્રીના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યા છે. 

મમતા બેનરજીએ પ્રશાંત કિશોર ને એક નવી જવાબદારી સોંપી. જાણો શું કામ આપ્યું?
 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version