Site icon

ભારત દેશ પાસે આટલા છે પરમાણુ હથિયાર અને આટલા કિલોમીટર સુધી તે ઘાત લગાડી શકે છે. જાણો ભારતની પરમાણુ શસ્ત્ર દોડ…

પરમાણુ શસ્ત્રોની બાબતમાં ભારત તેના પ્રતિસ્પર્ધીઓ ચીન અને પાકિસ્તાન કરતાં પાછળ છે. તેમ છતાં યુદ્ધ થાય તો ભારત બંને દેશોનો એક સાથે સામનો કરવાની ભરપૂર ક્ષમતા ધરાવે છે. 

આ વર્ષે ભારતે 6 નવા અણુ બોમ્બ બનાવ્યા છે. ભારત સાથે પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યા હવે વધીને 156 થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

પરમાણુ શસ્ત્રોથી સજ્જ આઈએનએસ અરિહંતમાં માત્ર એક જ એસએસબીએન (શિપ, સબમરીન, બેલિસ્ટિક, ન્યૂક્લિયર) છે, જે ૧૫ મિસાઈલ સાથે ૭૫૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવે છે.

આ આંકડા તાજેતરમાં જ દુનિયાભરના પરમાણુ શસ્ત્રો પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપ્રીના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યા છે. 

મમતા બેનરજીએ પ્રશાંત કિશોર ને એક નવી જવાબદારી સોંપી. જાણો શું કામ આપ્યું?
 

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version