Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે કબૂલ્યું કે ચીન સાથે સેનાઓ ખસેડવા અંગે સમજૂતિ થઇ છે. પણ શી શરત છે. તે જાણો અહીં….

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે પૈંગોગ સરહદે એપ્રિલ 2020ની સ્થિતિ પુનઃસ્થાપિત કરાશે.

તેમણે સ્પષ્ટતા કરી કે આ વાતચીતથી આપણે કશું ગુમાવ્યું નથી.

Join Our WhatsApp Channel

ભારત અને ચીન પૈંગોગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારમાં પાછા ખસવાનો નિર્ણય લીધો છે.

પહેલાં ફોરવર્ડ ક્ષેત્રોમાં તહેનાત બંને દેશોની સેના તબક્કાવાર હટશે.

સેના ખસ્યા બાદ 48 કલાકની અંદર બંને દેશો વચ્ચે બેઠક થશે.

હાલ થોડા સમય માટે પેટ્રોલિંગ અટકાવવામાં આવ્યું છે

ચીન પોતાની સેના નોર્થ બેન્કમાં ફિંગર 8ના પૂર્વમાં રાખશે તો ભારતીય સેના ફિંગર 3 પાસે પરમાનેન્ટ બેઝ પર રહેશે. સાઉથ બેન્ક પાસે પણ આવી જ સ્થિતિ રાખવામાં આવશે.

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version