Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે કબૂલ્યું કે ચીન સાથે સેનાઓ ખસેડવા અંગે સમજૂતિ થઇ છે. પણ શી શરત છે. તે જાણો અહીં….

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે પૈંગોગ સરહદે એપ્રિલ 2020ની સ્થિતિ પુનઃસ્થાપિત કરાશે.

તેમણે સ્પષ્ટતા કરી કે આ વાતચીતથી આપણે કશું ગુમાવ્યું નથી.

Join Our WhatsApp Channel

ભારત અને ચીન પૈંગોગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારમાં પાછા ખસવાનો નિર્ણય લીધો છે.

પહેલાં ફોરવર્ડ ક્ષેત્રોમાં તહેનાત બંને દેશોની સેના તબક્કાવાર હટશે.

સેના ખસ્યા બાદ 48 કલાકની અંદર બંને દેશો વચ્ચે બેઠક થશે.

હાલ થોડા સમય માટે પેટ્રોલિંગ અટકાવવામાં આવ્યું છે

ચીન પોતાની સેના નોર્થ બેન્કમાં ફિંગર 8ના પૂર્વમાં રાખશે તો ભારતીય સેના ફિંગર 3 પાસે પરમાનેન્ટ બેઝ પર રહેશે. સાઉથ બેન્ક પાસે પણ આવી જ સ્થિતિ રાખવામાં આવશે.

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Exit mobile version