Site icon News Continuous Bureau | Mumbai

સરહદ વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચે થયો રેકૉર્ડબ્રેક બિઝનેસ, વર્ષ 2020ની સરખામણીએ આટલા ટકા વધારે; આંકડો જાણીને દંગ રહી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

લદ્દાખ વિવાદ વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે.

ભારતથી ચીનમાં થતી નિકાસ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી છે.

ભારતથી ચીનમાં થતી આયાત 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ છે. 

આ વેપાર વર્ષ 2020ની સરખામણીએ 43.3 ટકા વધારે છે.

પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના સરહદી તણાવની દ્વિપક્ષીય વેપાર પર કોઈ અસર જોવા મળી નથી. 

કોરોના સંક્રમણ સામે રસીકરણની ઝુંબેશ તેજ, મહારાષ્ટ્રના આ જિલ્લામાં અત્યાર સુધી 1000થી વધુ પોલીસ કર્મીઓને લાગ્યો કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version