Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા ;જાણો આજના નવા આંકડા    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 533નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ  426,290નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 31,812,114 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 41,726 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ  3,09,74,748 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,11,076 સક્રિય કેસ છે.

ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે 

Enforcement Directorate। EDનો સપાટો ગેરકાયદેસર વિદેશી રેમિટન્સ કૌભાંડમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 13 સ્થળોએ દરોડા
West Bengal Election 2026। બંગાળમાં ચૂંટણી હિંસા મુર્શિદાબાદમાં બૂથ પાસે બોમ્બ ધડાકા, અફરાતફરી વચ્ચે અનેક ઘાયલ!
West Bengal Elections 2026। બંગાળના મતદારો માટે પીએમ મોદીનો સંદેશ યુવાનો અને મહિલાઓને કરી ખાસ અપીલ, ‘મતદાન અવશ્ય કરો
Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે
Exit mobile version