Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા ;જાણો આજના નવા આંકડા    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 533નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ  426,290નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 31,812,114 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 41,726 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ  3,09,74,748 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,11,076 સક્રિય કેસ છે.

ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે 

Rahul Gandhi Attacks Government ‘દિલ્હીમાં પેલેટ ગન, બિહારમાં AK47… વિદ્યાર્થીઓને કચડવા માંગે છે સિસ્ટમ’, રાહુલ ગાંધી ફરી કેન્દ્ર સરકારને ઘેરી..
E20 Janta Party Gains Momentum ઇથેનોલ બ્લૅન્ડેડ પેટ્રોલ સામે ‘E20 જનતા પાર્ટી’નું આક્રમક અભિયાન શરૂ, CJPની સફળતા બાદ સંસદ પર માર્ચની જાહેરાત
Right to Peaceful Protest શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર પર પોલીસની દબંગાઈ અસહ્ય સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ; વિરોધ પ્રદર્શન અંગે આખા દેશમાં બનશે એક નિયમ?
Dharmendra Pradhan Arrived at Parliament રાજીનામું આપ્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા ધર્મેન્દ્ર પ્રધાન, NDA ના સાંસદોએ ભવ્ય સ્વાગત કરી પહેરાવી પરંપરાગત પાઘડી; જુઓ વિડીયો
Exit mobile version