Site icon

છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રણ રાજ્યોમાં કોરોના ને કારણે સૌથી વધુ મૃત્યુ થયા. જાણો વિગત…

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 28,903 કેસ નોંધાયા છે અને 188ના મૃત્યુ થયા છે 

જોકે કોરોના દર્દીઓના સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને છત્તીસગઢમાં નોંધાયા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. 

આ સિવાય, 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૃત્યુની સંખ્યા 10 ની નીચે છે.

 

 દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version