Site icon

છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રણ રાજ્યોમાં કોરોના ને કારણે સૌથી વધુ મૃત્યુ થયા. જાણો વિગત…

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 28,903 કેસ નોંધાયા છે અને 188ના મૃત્યુ થયા છે 

જોકે કોરોના દર્દીઓના સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને છત્તીસગઢમાં નોંધાયા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. 

આ સિવાય, 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૃત્યુની સંખ્યા 10 ની નીચે છે.

 

 દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version