Site icon

છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રણ રાજ્યોમાં કોરોના ને કારણે સૌથી વધુ મૃત્યુ થયા. જાણો વિગત…

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 28,903 કેસ નોંધાયા છે અને 188ના મૃત્યુ થયા છે 

જોકે કોરોના દર્દીઓના સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને છત્તીસગઢમાં નોંધાયા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. 

આ સિવાય, 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૃત્યુની સંખ્યા 10 ની નીચે છે.

 

 દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version