Site icon News Continuous Bureau | Mumbai

છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રણ રાજ્યોમાં કોરોના ને કારણે સૌથી વધુ મૃત્યુ થયા. જાણો વિગત…

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 28,903 કેસ નોંધાયા છે અને 188ના મૃત્યુ થયા છે 

જોકે કોરોના દર્દીઓના સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને છત્તીસગઢમાં નોંધાયા છે. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. 

આ સિવાય, 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૃત્યુની સંખ્યા 10 ની નીચે છે.

 

 દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.

NEET Mega Scam। શું NEET પરીક્ષા ફરીથી લેવાશે? ૧૦ રાજ્યોમાં પેપર લીકના સમાચારથી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી, CBI ની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા નામ!
Major Economic Shifts| મોંઘા થયા સોનાચાંદી અને દૂધ, જાણો છેલ્લા 96 કલાકમાં દેશના અર્થતંત્રમાં શું શું બદલાયું?
Sonia Gandhi Medanta Hospital। સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, ટૂંક સમયમાં થશે નાની સર્જરી; કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાનું મોજું
India LNG Import 2026। જ્યારે હોર્મુઝથી ગેસ નથી આવી રહ્યો, તો ભારતમાં કેવી રીતે થઈ રહી છે પૂર્તિ? જાણો ભારતનો ‘પ્લાનબી’
Exit mobile version