Site icon

કેન્દ્ર સરકારે આતંકને આપ્યો જડબાતોડ ફટકો- હિઝબુલના આ બે મોટા કમાન્ડરને આતંકી જાહેર કર્યાં- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે(Central Govt) ફરી એકવાર આતંક અને આતંકીઓ(terror and terrorists) વિરુદ્ધ કડક પગલું ભર્યું છે.  

Join Our WhatsApp Community

સરકારે આતંકી સંગઠન(Terror organization) હિઝબુલ-મુજાહિદ્દીનના(Hizbul-Mujahideen) ચીફ લોન્ચિંગ કમાન્ડર(Chief Launching Commander) શૌકત અહમદ શેખને(Showkat Ahmad Sheikh) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(Illegal activities) (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. 

શૌકતની સાથે સરકારે હિઝબુલના બીજા કમાન્ડર ઈમ્તિયાઝ અહમદ કન્દૂને(imtiaz ahmad kanoon) આતંકી જાહેર કર્યો છે

 આતંકી જાહેર થયા બાદ હવે તે સુરક્ષા દળોના(Security Forces) સીધા નિશાન પર આવશે.

આ સમાચાર પણ વાંચો :  ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version