Site icon News Continuous Bureau | Mumbai

ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા સશક્તિકરણની બાબતમાં ભારતે અનોખી સિદ્ધિ મેળવી છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના 15 ટકાથી વધુ છે. 

તેમણે ગૃહને કહ્યું કે વિશ્વના અન્ય તમામ દેશોમાં માત્ર 5 ટકા પાયલટ મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે સિંધિયાનો વિભાગ સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની શું જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version