Site icon News Continuous Bureau | Mumbai

ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા સશક્તિકરણની બાબતમાં ભારતે અનોખી સિદ્ધિ મેળવી છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના 15 ટકાથી વધુ છે. 

તેમણે ગૃહને કહ્યું કે વિશ્વના અન્ય તમામ દેશોમાં માત્ર 5 ટકા પાયલટ મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે સિંધિયાનો વિભાગ સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની શું જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
INDIA SUGAR PRODUCTION:‘ચીની કમ ખાઓ ગમ‘: સાકરની મિલો વહેલી બંધ થતા પુરવઠાને અસર પડશે
India-South Korea Ties| દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું ભારતમાં ભવ્ય આગમન: જાણો તેમની ભારત મુલાકાતનું મહત્વ અને આજના કાર્યક્રમોની વિગત
Jammu Bus Accident। જમ્મુના રામનગરમાં ગોઝારો અકસ્માત: બસ ખીણમાં ખાબકતા ૧૦થી વધુ લોકોના કરુણ મોત, અનેક ઘાયલ.
Exit mobile version