Site icon News Continuous Bureau | Mumbai

ખતરાની ઘંટી વાગી ગઈ!! ભારતમાં આ મહિને કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના, SBI ના રિપોર્ટમાં થયો ખુલાસો

દેશમાં કોરોનાની નબળી પડેલી લહેર વચ્ચે, તેની ત્રીજી લહેર વિશે જુદી જુદી અટકળો ચાલી રહી છે. 

એસબીઈના રિસર્ચ રિપોર્ટમાં ઓગસ્ટમાં ત્રીજી લહેર આવવાની સંભાવના છે અને તેનું પીક સપ્ટેમ્બરમાં હશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈના બીજા સપ્તાહમાં રોજ આવનાર નવા દર્દીની સંખ્યા 10 હજાર સુધી આવી જશે. 

એસબીઆઈનો આ રિસર્ચ ‘કોવિડ-19 : ધ રેસ ટૂ ફિનિશિંગ લાઈન’ના નામથી પબ્લિશ થયો છે.

ભારતમાં ઓસરવા લાગી કોરોનાની બીજી લહેર, દેશમાં 111 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ ; જાણો આજના તાજા આંકડા 

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version