Site icon

ગર્વની ક્ષણ, 8 વર્ષ બાદ ભારત અને નેપાળ વચ્ચે શરૂ થઈ રહી છે આ સેવા, જાણો શું છે ખાસિયત

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ શેર બહાદુર દેઉબા આજે ભારત નેપાળ વચ્ચે રેલ સેવાનું ઉદ્ધાટન કર્યું છે. 

Join Our WhatsApp Community

આ રેલ સેવા જયનગર બિહાર અને કુર્થા, જનકપુર (નેપાળ)ની વચ્ચે ચાલશે. 

દિલ્હીના હૈદરાબાદ હાઉસથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બંને નેતાઓએ લીલી ઝંડી આપીને રેલ રવાના કરશે. 

ભારત-નેપાલની વચ્ચે આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને બ્રોડ ગેઝ રેલ લાઈન છે. જેને ફર્સ્ટ ફેઝ એટલે કે, જયનગર, બિહાર અને કુર્થા, જનકપુરની લંબાઈ 34.5 કિમી છે. જેનું આજે ઉદ્ધાટન કર્યું છે .

આ રેલ લાઈન પ્રોજેક્ટની 2.95 કિમી લંબાઈ ભારતમાં અને 65.75 નેપાળમાં છે. 

સેવાઓ શરૂ થયા બાદગ યાત્રા અત્યંત સરળ બની જશે. સાથે જ વેપારને પણ પ્રોત્સાહન મળશે. પર્ટયન વધશે અને સીમાવર્તી ક્ષેત્રમાં વિકાસને પણ બળ મળશે.

આ સમાચાર પણ વાંચો : બિગ બ્રેકીંગ : PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, મુંબઈની આ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મળ્યો ઈમેલ; સઘન તપાસ શરૂ

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version