Site icon

દેશમાં સતત કોરોનાના રિકવરી કેસમાં ઉછાળો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર કેસ વધારે. જાણો લેટેસ્ટ આંકડા અહીં. 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં11,067  કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,58,371 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 13,087 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.3% થયો છે

હાલ દેશમાં 1,41,511 એક્ટિવ કેસ છે.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version