Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં દૈનિક કોરોના કેસમાં વધારો નોંધાયો, 24 કલાકમાં આટલા હજાર લોકો થયા સંક્રમિત. 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,899 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 107 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,90,183 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 17,824  દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  97.12% થયો છે

હાલ દેશમાં 1,55,025 એક્ટિવ કેસ છે.

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version