દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,361 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 416નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,967નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,11,262 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 35,968 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,05,79,106 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,11,189 સક્રિય કેસ છે.
