Site icon News Continuous Bureau | Mumbai

 બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા

India takes steps to curb Covid -19

વિશ્વમાં ફરી એકવાર કોવિડ-19 મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે સભાન ભૂમિકા અપનાવી છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે.  

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 47,262 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 275 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,34,058 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 23,907દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.48% થયો છે.

હાલ દેશમાં 3,68,457 એક્ટિવ કેસ છે..

અત્યાર સુધીમાં કુલ 5,08,41,286 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version