દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,00,636 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2427નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,49,186નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,89,09,975 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,74,399 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,71,59,180 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 14,01,609 સક્રિય કેસ છે.
તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત
