દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,34,154 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,887નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,37,989નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,84,41,986 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,11,499 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,63,90,584 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 17,13,413 સક્રિય કેસ છે.
મહત્વના સમાચાર : મુંબઈ શહેરમાં વેક્સિન સંદર્ભે મહાનગરપાલિકાએ આજ માટે મોટી જાહેરાત કરી.
