દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,86,364 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,660નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,18,895નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,75,55,457 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,59,459 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,48,93,410 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 23,43,152 સક્રિય કેસ છે
