Site icon

દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 110 લોકોનાં મોત સાથે નોધાયા માત્ર આટલાં જ કેસ. જાણો તાજા આંકડા અહીં.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,039 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,77,284 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 14,225  દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.08% થયો છે

હાલ દેશમાં 1,60,057 એક્ટિવ કેસ છે.

Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Exit mobile version