દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 12,689 કોરોના નવા કેસ નોંધાયા છે અને 137 દર્દીઓના મોત નિપજ્યા છે
અત્યાર સુધીમાં 1,06,89,527 લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,320 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 96.91% થયો છે.
હાલ દેશમાં 1,76,498 એક્ટિવ કેસ છે.
