Site icon

દેશ માં કોરોના ના કેસ માં વધારો પણ મૃત્યુ ની સંખ્યા માં ઘટાડો. જાણો તાજા આંકડા અહીં.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 98 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,39,516 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 13,123 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97% થયો છે

હાલ દેશમાં 1,70,126 એક્ટિવ કેસ છે.

કોરોના ના કેસ માં સતત સુધાર. મુંબઈ માં નવા આંકડા સારી નિશાની દર્શાવે છે.
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પાછળનું મોટું કાવતરું સામે આવ્યું, આતંકવાદી દાનિશના ફોનમાંથી મળેલી માહિતી થી ગુપ્તચર એજન્સીઓ ચોંકી
IndiGo flight: ઇન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, મુંબઈમાં સઘન તપાસ શરૂ.
1930 helpline: જાગૃત્ત નાગરિક- સુરક્ષિત નાગરિક: સાવચેતી એ જ સુરક્ષા
NIA raids: દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની એન્ટ્રી, લખનઉ સહિત ૮ સ્થળોએ દરોડા, મોટા ખુલાસાની શક્યતા.
Exit mobile version