Site icon

દેશ માં કોરોના ના કેસ માં વધારો પણ મૃત્યુ ની સંખ્યા માં ઘટાડો. જાણો તાજા આંકડા અહીં.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 98 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,39,516 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 13,123 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97% થયો છે

હાલ દેશમાં 1,70,126 એક્ટિવ કેસ છે.

કોરોના ના કેસ માં સતત સુધાર. મુંબઈ માં નવા આંકડા સારી નિશાની દર્શાવે છે.
 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version